ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? અંબાજી સિદ્ધપુર બહુચરાજી હળવદ અંબાજી સિદ્ધપુર બહુચરાજી હળવદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3, 4 4, 3, 2 3, 1, 2 2, 1, 4 1, 2, 3, 4 4, 3, 2 3, 1, 2 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1978 1988 1984 1973 1978 1988 1984 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? હિંમતનગર મહેમદાવાદ અમદાવાદ સુલતાનપુર હિંમતનગર મહેમદાવાદ અમદાવાદ સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP