ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

વિચારમાધુરી
ચિંતાગ્રસ્ત
કાવ્યવિચાર
ગ્રંથાવલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો.

શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી
મંદાક્રાન્તા
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

માધવ રામાનુજ
વિનેશ અંતાણી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

અંતસ્રોતા
ખીજડીયે ટેકરે
ચોપાટીને બાંકડે
શરણાઈના સૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

કલાપી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP