ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ અહેમદ નદિમ કાસમી શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ અહેમદ નદિમ કાસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? ન્હાનાલાલ પ્રદ્લાદ પારેખ સુંદરમ્ કાન્ત ન્હાનાલાલ પ્રદ્લાદ પારેખ સુંદરમ્ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? રઘવાજી માઘડ દલપત પઢિયાર રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ દલપત પઢિયાર રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા રામનારાયણ પાઠક - મનોવિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા રામનારાયણ પાઠક - મનોવિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ર.વ.દેસાઈ ક.મા.મુનશી બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ર.વ.દેસાઈ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP