ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? નગરા (ખંભાત) કરૂરા (બનાસકાંઠા) રમોસ (અરવલ્લી) કાંબળી (પાટણ) નગરા (ખંભાત) કરૂરા (બનાસકાંઠા) રમોસ (અરવલ્લી) કાંબળી (પાટણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? વસ્તુપાલ કુમારપાળ યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ કુમારપાળ યશચંદ્ર તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ? એસ.આર.રાવ બી.બી. લાલ આર.એસ. બિસ્ત બી. એન. મિશ્રા એસ.આર.રાવ બી.બી. લાલ આર.એસ. બિસ્ત બી. એન. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? તૈમુર અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? કચ્છ અમદાવાદ ચાંપાનેર પાટણ કચ્છ અમદાવાદ ચાંપાનેર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ? રવિશંકર મહારાજ મુનિશ્રી સંતબાલજી આત્મારામ દવે પુનિત મહારાજ રવિશંકર મહારાજ મુનિશ્રી સંતબાલજી આત્મારામ દવે પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP