ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) નગરા (ખંભાત) રમોસ (અરવલ્લી) કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) નગરા (ખંભાત) રમોસ (અરવલ્લી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 17 જૂન, 1917 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? મહેમદાવાદ અમદાવાદ હિંમતનગર સુલતાનપુર મહેમદાવાદ અમદાવાદ હિંમતનગર સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. 1.મૌર્ય યુગ 2. સોલંકી યુગ 3. ગુપ્ત યુગ 4. વાઘેલા યુગ 1,3,2,4 1,4,2,3 1,2,4,3 1,3,4,2 1,3,2,4 1,4,2,3 1,2,4,3 1,3,4,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ? બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ આપેલ તમામ જમીન મહેસૂલમાં વધારો બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ આપેલ તમામ જમીન મહેસૂલમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? ઋષભદેવ, ધર્મનાથ મહાવીર સ્વામી, નેમીનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ મહાવીર સ્વામી, નેમીનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP