ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ?

કાંબળી (પાટણ)
કરૂરા (બનાસકાંઠા)
નગરા (ખંભાત)
રમોસ (અરવલ્લી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

ઓખામંડળના વાઘેર
માતરના ઠાકુર હરિસિંહ
લુણાવાડાના રામક્રિપા
પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે.
આ મંદિર સાત માળનું છે.
આપેલ તમામ
દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

ગ્યાસુદ્દીન તુઘલખ
મહમદ તુઘલખ
ફિરોજશાહ તુઘલખ
તાજુદ્દીન તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP