ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

મુહમ્મદાબાદ - મહેમદાબાદ
મુસ્તફાબાદ - જુનાગઢ
અહમદનગર - હિંમતનગર
મુહમ્મદાબાદ - ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

કુમારપાળ
સિદ્ધરાજ સોલંકી
કર્ણદેવ સોલંકી
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતાં ત્રિપૂરી સંકટ સજાર્યું હતું, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા પક્ષની સ્થાપના કરવામાં આવી ?

ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક
ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ
ધ ઈન્ડિયન એસોસિયેશન
ઈન્ડિયા લીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?

ક.મા. મુનશી
કવિ ન્હાનાલાલ
વીર નર્મદ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP