ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુહમ્મદાબાદ - ચાંપાનેર અહમદનગર - હિંમતનગર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુહમ્મદાબાદ - ચાંપાનેર અહમદનગર - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું. કેશવમંત્રી શાંતુ મહેતા મુંજાલ મહેતા સજ્જન મંત્રી કેશવમંત્રી શાંતુ મહેતા મુંજાલ મહેતા સજ્જન મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1949 ઈ.સ. 1948 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1949 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? અકબર ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી મુઝફર શાહ અકબર ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી મુઝફર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો શ્રીમન્ નારાયણ પી.એન.ભગવતી મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો શ્રીમન્ નારાયણ પી.એન.ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP