ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? વેણીભાઈ પુરોહિત મધુરાય લાભશંકર ઠાકર દિનકરરાય વૈદ્ય વેણીભાઈ પુરોહિત મધુરાય લાભશંકર ઠાકર દિનકરરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? સંસ્કૃતિ વીસમી સદી કુમાર પ્રસ્થાન સંસ્કૃતિ વીસમી સદી કુમાર પ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? કાનજી, જીવી : મળેલા જીવ ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત કાનજી, જીવી : મળેલા જીવ ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-4, b-3, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP