ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? લાભશંકર ઠાકર દિનકરરાય વૈદ્ય વેણીભાઈ પુરોહિત મધુરાય લાભશંકર ઠાકર દિનકરરાય વૈદ્ય વેણીભાઈ પુરોહિત મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? ગઝલ ખંડકાવ્ય સોનેટ હાઈકુ ગઝલ ખંડકાવ્ય સોનેટ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે ? દલપતરામ શામળ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ દલપતરામ શામળ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? સ્વામી આનંદ રવિશંકર મહારાજ ગાંધીજી કનૈયાલાલ મુનશી સ્વામી આનંદ રવિશંકર મહારાજ ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? સુરત રાજકોટ નડિયાદ પેટલાદ સુરત રાજકોટ નડિયાદ પેટલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP