ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મધુરાય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર દિનકરરાય વૈદ્ય મધુરાય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર દિનકરરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? મોહન પરમાર હરિશ મંગલમ્ જોસેફ મેકવાન નીરવ પટેલ મોહન પરમાર હરિશ મંગલમ્ જોસેફ મેકવાન નીરવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? ધીરો ભગત દયારામ પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત દયારામ પ્રીતમ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રામાનંદ-વારાણસી નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી નામદેવ-ગુજરાત ચૈતન્ય-ઓડિશા મીરાંબાઈ-રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP