ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

લાભશંકર ઠાકર
વેણીભાઈ પુરોહિત
મધુરાય
દિનકરરાય વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

રામનારાયણ પાઠક
રણજીતરામ મહેતા
હેમચંદ્રાચાર્ય
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

કાવ્યવિચાર
વિચારમાધુરી
ગ્રંથાવલિ
ચિંતાગ્રસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP