ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

દિનકરરાય વૈદ્ય
લાભશંકર ઠાકર
મધુરાય
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

કવિ નર્મદ
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

ધીરુબેન પરિખ
ધીરુબેન પટેલ
વર્ષા અડાલજા
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

અમૃતલાલ યાજ્ઞિક
ધીરુભાઈ ઠાકર
સિતાંશુ યશશ્ચંદ્ર
યશવંત શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP