ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? સાત ચાર છ પાંચ સાત ચાર છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. અનુભવબિંદુ મદનમોહના સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ અનુભવબિંદુ મદનમોહના સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મારવાડ માંગરોળ મેડતા મેવાડ મારવાડ માંગરોળ મેડતા મેવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબદાસ બ્રોકરની પ્રથમ વાર્તા જણાવો. માણસના મન જુના સંસ્કાર ધૂમ્રસેતુ પ્રકાશનું સ્મિત માણસના મન જુના સંસ્કાર ધૂમ્રસેતુ પ્રકાશનું સ્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝમકું, જમના, મનોરદા મુખી પાત્રો કઇ વાર્તામાં આવે છે ? વળામણાં માનવીની ભવાઈ કરણઘેલો મળેલાજીવ વળામણાં માનવીની ભવાઈ કરણઘેલો મળેલાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP