ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? ચાર છ સાત પાંચ ચાર છ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાચબા-કાચબી'નું ભજન કોનું જાણીતું છે ? ભોજાભગત પ્રીતમ ધીરો બાબુસાહેબ ગાયકવાડ ભોજાભગત પ્રીતમ ધીરો બાબુસાહેબ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનિક દલપત પઢીયારનું વતન જણાવો. ચરાડા કહાનવાડી કલ્યાણજીના મુવાડા વરસોડા ચરાડા કહાનવાડી કલ્યાણજીના મુવાડા વરસોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? મીરાંબાઈ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા પ્રેમાનંદ શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા પ્રેમાનંદ શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP