ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? પાંચ છ ચાર સાત પાંચ છ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ કસુંબલ ગુજરાતી' કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? પ્રશાંત દવે જોરાવરસિંહ જાદવ ધીરુભાઈ પરીખ ઉશનસ્ પ્રશાંત દવે જોરાવરસિંહ જાદવ ધીરુભાઈ પરીખ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો સુખલાલ, સુશીલા : વેવિશાળ ભીમો, ચાંદા : જનમટીપ રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો સુખલાલ, સુશીલા : વેવિશાળ ભીમો, ચાંદા : જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. પરિત્રાણ અભિષેક નાનું ઘર આંતરયાત્રા પરિત્રાણ અભિષેક નાનું ઘર આંતરયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? ભાલણ મીરાંબાઈ નાકર અખો ભાલણ મીરાંબાઈ નાકર અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? મહમ્મદ માંકડ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા મહમ્મદ માંકડ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP