ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ પરીશ્વર શુક્લ હીરાલાલ ખત્રી ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ પરીશ્વર શુક્લ હીરાલાલ ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રામાનંદ-વારાણસી ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત મીરાંબાઈ-રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? હેમચંદ્રાચાર્ય નાથાલાલ દવે નર્મદ ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નાથાલાલ દવે નર્મદ ચંદુભાઈ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. દલપતરામ શેઠ શામળશાહ શેઠ નર્મદાશંકર વિઠ્ઠલશંકર દલપતરામ શેઠ શામળશાહ શેઠ નર્મદાશંકર વિઠ્ઠલશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP