ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મહાદેવભાઈ દેસાઈ
મણિશંકર ભટ્ટ
મકરંદ દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

મૂળશંકર મુલાણી
દર્શક
ડાહ્યાભાઈ
રણછોડભાઈ ઉદયરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'મુંબઈ સમાચાર' ના સ્થાપક
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

ચંદ્રકાંત શાહ
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
મનસ્વી પ્રાંતિજવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP