ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? મૂળશંકર મુલાણી દર્શક ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે મૂળશંકર મુલાણી દર્શક ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? આકાશગંગા વાચસ્પતિ અવળવાણિયા મંગલમ્ આકાશગંગા વાચસ્પતિ અવળવાણિયા મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP