ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મહાદેવભાઈ દેસાઈ
મકરંદ દવે
ઉમાશંકર જોષી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ?

ચંદ્રકાંત બક્ષી
બલુચ અલીખાન ઉસ્માનખાન
ઉસ્માન સૈયદ
અમૃતભાઈ ધીરુભાઈ રબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP