ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ રમણલાલ સોની ઈશ્વર પેટલીકર ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ન્હાનાલાલ કલાપી કાન્ત બ. ક. ઠાકોર ન્હાનાલાલ કલાપી કાન્ત બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જેન્તી જોખમ’ કોનું બહું જાણીતું પાત્ર છે ? રતિલાલ બોરીસાગર યશવંત શુક્લ અશોક દવે જયંતિ ગોહેલ રતિલાલ બોરીસાગર યશવંત શુક્લ અશોક દવે જયંતિ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP