ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો.

શામળદાસ મૂળદાસ સોલંકી
શામળદાસ ચાંચડદાસ સોલંકી
શામળદાસ મગનલાલ સોલંકી
શામળદાસ હરગોવનદાસ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

સમયાંતર
ખુલ્લા બારણે ટકોરા
સ્પેક્ટ્રોમીટર
એક જ દે ચિનગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP