ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? પન્નાલાલ પટેલ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? અચાનક અટકળ હસ્તપ્રત ઘર સામે સરોવર અચાનક અટકળ હસ્તપ્રત ઘર સામે સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મકરંદ દવે મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મકરંદ દવે મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? સમૌ ધરમપુર વાંસા બ્રાહ્મણવાડા સમૌ ધરમપુર વાંસા બ્રાહ્મણવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અશોક ચાવડાના ઉપનામ જણાવો. ઝલક શૌનક બેદિલ ફડક ઝલક શૌનક બેદિલ ફડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP