ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ
કનૈયાલાલ ભટ્ટ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર પખવાડિયે
દર મહિને
દર અઠવાડિયે
દર બે મહિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

આનંદનો ગરબો
અંબાજીના શણગારનો ગરબો
કજોડાનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP