ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? કે. કા. શાસ્ત્રી રવિશંકર મહારાજ કાન્ત ઉમાશંકર જોશી કે. કા. શાસ્ત્રી રવિશંકર મહારાજ કાન્ત ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? અનિલ જોશી હરીન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે અશોક દવે અનિલ જોશી હરીન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શુક્લની કૃતિ 'હજો હાથ કરતાલ' નો સાહિત્યપ્રકાર જણાવો ? ગઝલ સોનેટ નિબંધ કવિતા ગઝલ સોનેટ નિબંધ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર પખવાડિયે દર મહિને દર અઠવાડિયે દર બે મહિને દર પખવાડિયે દર મહિને દર અઠવાડિયે દર બે મહિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP