ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ગુણવંત શાહ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી આસિમ રાંદેરી વેણીભાઈ પુરોહીત બાલાશંકર કંથારિયા આદિલ મન્સૂરી આસિમ રાંદેરી વેણીભાઈ પુરોહીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. સ્વામી આનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાંત બક્ષી ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર જુનાગઢ સુરત પોરબંદર ભાવનગર જુનાગઢ સુરત પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? તને ઓળખું છું, મા જ્યોતિધામ પરકમ્મા વળાવી બા આવી તને ઓળખું છું, મા જ્યોતિધામ પરકમ્મા વળાવી બા આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP