ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. કાવ્ય ધારા કાવ્યાંજલિ સમગ્ર કવિતા પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા કાવ્યાંજલિ સમગ્ર કવિતા પ્રકૃતિ પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ હેમપ્રભસૂરિ હેમચંદ્ર સૂરી હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ હેમપ્રભસૂરિ હેમચંદ્ર સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ ગાંધીજી બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ ગાંધીજી બહારવટિયાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કિશોર મકવાણા નટવરલાલ પંડ્યા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કિશોર મકવાણા નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુંદરમ્' ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે ? સુથાર લુહાર ઠાકર ત્રિવેદી સુથાર લુહાર ઠાકર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP