ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ
ધ્રુવ ભટ્ટ
કનૈયાલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

ડૉ.ચંદ્રકાન્ત મહેતા
વેણીભાઈ પુરોહિત
ચંદ્રકાન્ત શેઠ
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

હરિન્દ્ર દવે
સ્નેહી પરમાર
કરસનદાસ માણેક
લાલજી બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP