ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? હવાના કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1945 1932 1947 1925 1945 1932 1947 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે ? ચેન્નાઈ દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. મૌર્ય પાલ ચાલુક્ય ગુપ્ત મૌર્ય પાલ ચાલુક્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.સી.સેતલવાડ સોલી સોરાબજી એલ.એન.સિંહા સી.કે.દફતરી એમ.સી.સેતલવાડ સોલી સોરાબજી એલ.એન.સિંહા સી.કે.દફતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP