ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? કાયદા અને વ્યવસ્થાની જાળવણી વેરો ઉઘરાવવો જેલનું સંચાલન ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી વેરો ઉઘરાવવો જેલનું સંચાલન ન્યાયિક કાર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ આઝાદ ભારત સેના ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ આઝાદ ભારત સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : હિન્દુ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ જયદેવ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચાણક્યનું સાચું નામ શું હતું ? કૌટિલ્ય રામતનું મિશ્રા વિષ્ણુ ગુપ્ત વિશિષ્ટ કૌટિલ્ય રામતનું મિશ્રા વિષ્ણુ ગુપ્ત વિશિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP