ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? મુંડક ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ ચંદોગ્યા ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? એકેય નહીં ઔરંગઝેબ શાહજહાં સલીમ (જહાંગીર) એકેય નહીં ઔરંગઝેબ શાહજહાં સલીમ (જહાંગીર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહનરાય લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક રાજા રામમોહનરાય લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? બ્રાહમી ઈરાની ખરોષ્ઠિ હજુ લીપી ઓળખાઈ નથી બ્રાહમી ઈરાની ખરોષ્ઠિ હજુ લીપી ઓળખાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP