ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી ગંગેશ્વરાનંદજી
સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
બાલ ગંગાધર તિલક
રાજ નારાયણ બોઝ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ
રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ
અશોકનો સોપરાનો શિલાલેખ
કલિંગ શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ?

મોરારજી દેસાઈ
નવિનચંદ્ર બારોટ
વલ્લભભાઈ પટેલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP