ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? રામગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત રામગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આર્ય સમાજ' ની શરૂઆત ક્યાં થઈ ? પંજાબ બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? સૂરત કુંડ ધીરજ કુંડ આત્મ કુંડ દામોદાર કુંડ સૂરત કુંડ ધીરજ કુંડ આત્મ કુંડ દામોદાર કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP