ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી ગંગેશ્વરાનંદજી
સ્વામી આનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

અજિતનાથ
મહાવીર સ્વામી
આદિનાથ
મલ્લિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

કુમારપાળ
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ?

ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ
આપેલ તમામ
બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર
જમીન મહેસૂલમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

ગોપનું મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
તારંગાના મંદિરો
રુદ્ર મહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.
2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.
3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.
4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

3, 1, 2
1, 2, 3, 4
2, 1, 4
4, 3, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP