ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? કર્ણદેવ સોલંકી કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સોલંકી કર્ણદેવ સોલંકી કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? દયારામ રણછોડદાસ સૂરદાસ મહીપતરામ રૂપરામ દયારામ રણછોડદાસ સૂરદાસ મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP