ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી આનંદ
સ્વામી ગંગેશ્વરાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?

ભવનાથનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
વૌઠાનો મેળો
તરણેતરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ?

તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી
તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તે બે ગણું જમતો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

ગોપનું મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
રુદ્ર મહાલય
તારંગાના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP