ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નર્મદે સર્વ દે... સદા અમને ગર્વ દે હર હર નર્મદે નર્મદે હર અમને સુખ દે સદા અમને ગર્વ દે હર હર નર્મદે નર્મદે હર અમને સુખ દે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? રસિકલાલ પરીખ શામળદાસ ગાંધી દયાશંકર દવે રતુભાઈ અદાણી રસિકલાલ પરીખ શામળદાસ ગાંધી દયાશંકર દવે રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? ઉતરાણ-અંકલેશ્વર થાણા-મુંબઈ ડભોઈ-મિયાંગામ અમદાવાદ-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર થાણા-મુંબઈ ડભોઈ-મિયાંગામ અમદાવાદ-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? કર્ણદેવ ઉદયાદિત્ય જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો કર્ણદેવ ઉદયાદિત્ય જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 માત્ર 2 માત્ર 3 1, 2, 3 માત્ર 1 માત્ર 2 માત્ર 3 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP