ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

મોતીભાઈ ચૌધરી
રઘુવીર ચૌધરી
અમીતભાઈ ચૌધરી
હરિભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

રૂપરામ
મહિપતરામ
મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ?

જયદેવ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
મૂળરાજ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP