ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભદ્રનો કિલ્લો - અહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - અહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-વડોદરા મહેસાણા-વિજાપુર અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-વડોદરા મહેસાણા-વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? અમદાવાદ સુરત દિલ્હી અમરેલી અમદાવાદ સુરત દિલ્હી અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા ? ભાવનગર જુનાગઢ ગોંડલ વાંકાનેર ભાવનગર જુનાગઢ ગોંડલ વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP