ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભદ્રનો કિલ્લો - અહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - અહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.1. ભીમદેવ -I 2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ 4,1,3,2 1,3,4,2 4,3,2,1 1,3,2,4 4,1,3,2 1,3,4,2 4,3,2,1 1,3,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 2 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 40% 70% 50% 60% 40% 70% 50% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ? ઓખા પ્રભાસ ડાકોર મથુરા ઓખા પ્રભાસ ડાકોર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP