ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?

નવાનગર
બાલાસિનોર
જુનાગઢ
પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

સપ્તેશ્વર મહાદેવ
ઘેલા સોમનાથ
સોમનાથ
ગોપનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?

શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય
શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ
શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP