ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ?

તક્ષશિલા
વિક્રમશીલા
વલભી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ?

આંબા ડુંગરમાંથી
મોરધારના ડુંગરમાંથી
આરાસુરના ડુંગરમાંથી
શિવરાજ પુનૂની ખાણમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP