ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ?

આંબા ડુંગરમાંથી
મોરધારના ડુંગરમાંથી
આરાસુરના ડુંગરમાંથી
શિવરાજ પુનૂની ખાણમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું.
આપેલ પૈકી કોઈ નહીં
અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ?

2 ઑક્ટોબર, 1976
24 એપ્રિલ, 1993
1 જાન્યુઆરી, 1960
1 એપ્રિલ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP