ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? પાર્શ્વનાથ આદિનાથ અજિતનાથ મલ્લીનાથ પાર્શ્વનાથ આદિનાથ અજિતનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? રમેશ જમીનદાર હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા હીરાનંદ શાસ્ત્રી રમેશ જમીનદાર હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા હીરાનંદ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? ખીલજી યુગ સલ્તનત યુગ સોલંકી યુગ બલબન યુગ ખીલજી યુગ સલ્તનત યુગ સોલંકી યુગ બલબન યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? ગાંધીજી બાલ ગંગાધર તિલક રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ગાંધીજી બાલ ગંગાધર તિલક રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા શામળસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP