ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?

ભવનાથનો મેળો
તરણેતરનો મેળો
વૌઠાનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

દયાશંકર દવે
શામળદાસ ગાંધી
રસિકલાલ પરીખ
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP