ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

ડભોઈનો કિલ્લો
વડનગરનો કિલ્લો
પાટણનો કિલ્લો
ભરૂચનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

રાવજીભાઈ પટેલ
ફૂલચંદ કસ્તુરચંદ શાહ
ઇન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

ભગતસિંહ
સયાજીરાવ-ત્રીજા
જામ રણજીતસિંહ
કૃષ્ણકુમારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP