ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાઉદી વોરા કોમની બે દરગાહો કયાં આવેલી છે ? દાતાર ભડિયાદ ઉનાવા શેલાવી દાતાર ભડિયાદ ઉનાવા શેલાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના રંગકામ માટે કઈ નદીનું પાણી વપરાય છે ? ફોફળ માલણ આજી ભાદર ફોફળ માલણ આજી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? શર્યાતિ યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ ચાવડા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? મૌર્ય વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ગુપ્ત વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મીરાબેન મહાદેવભાઈ દેસાઈ દીનબંધુ એન્ડ્રુજ જવાહરલાલ નેહરુ મીરાબેન મહાદેવભાઈ દેસાઈ દીનબંધુ એન્ડ્રુજ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP