ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાઉદી વોરા કોમની બે દરગાહો કયાં આવેલી છે ? ઉનાવા ભડિયાદ દાતાર શેલાવી ઉનાવા ભડિયાદ દાતાર શેલાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગાંધીજી જયશંકર પ્રકાશ રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગાંધીજી જયશંકર પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ભરૂચનો કિલ્લો ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ભરૂચનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? રાવજીભાઈ પટેલ ફૂલચંદ કસ્તુરચંદ શાહ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી રાવજીભાઈ પટેલ ફૂલચંદ કસ્તુરચંદ શાહ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? ભગતસિંહ સયાજીરાવ-ત્રીજા જામ રણજીતસિંહ કૃષ્ણકુમારસિંહ ભગતસિંહ સયાજીરાવ-ત્રીજા જામ રણજીતસિંહ કૃષ્ણકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહર્દશ્ય છે ? બે ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP