ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

સ્વામી આનંદ
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

ઊંચી ડેલી
મીરાંની રહી મહેક
ઉજાસના આંસુ
સૂકી ધરતી સુકું આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ભાદરવા સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ
ચૈત્ર સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP