ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ સ્વામી આનંદ વિનોબા ભાવે મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ સ્વામી આનંદ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નાનાલાલ રઘુવીર ચૌધરી હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ રઘુવીર ચૌધરી હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર જુગતરામ દવે નરસિંહરાવ દિવેટીયા ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર જુગતરામ દવે નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. મગનભાઈ બી. પટેલ - કિન્નરી પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી મગનભાઈ બી. પટેલ - કિન્નરી પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી કુસુમમાળા - નરસિંહરાવ મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી કુસુમમાળા - નરસિંહરાવ મિથ્યાભિમાન - દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP