ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? વિનોબા ભાવે સ્વામી આનંદ મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે સ્વામી આનંદ મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? જલિયાંવાલાં બાગ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ જલિયાંવાલાં બાગ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? જયંતિ દલાલ મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રણછોડભાઈ ઉદયરામ અમૃત કેશવ નાયક કેખુશરુ કાબરાજી પ્રવીણ જોશી રણછોડભાઈ ઉદયરામ અમૃત કેશવ નાયક કેખુશરુ કાબરાજી પ્રવીણ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. કાફી છપ્પા ફાગુ ચાબખા કાફી છપ્પા ફાગુ ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP