ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

વિનોબા ભાવે
રવિશંકર મહારાજ
સ્વામી આનંદ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

રામનારાયણ પાઠક
વિજયરામ વૈદ્ય
વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

સુમિત શાહ
હરિવલ્લભ ભાયાણી
ભગવતીકુમાર શર્મા
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.
(a) નિરાલા
(b) વનમાળી
(c) પરમહંસ
(d) ધૂનિરામ
(1) સૂર્યકાન્ત ત્રિપાઠી
(2) કેશવ હર્ષદ ધ્રુવ
(3) સચ્ચિદાનંદ સ્વામી
(4) ગૌરીશંકર ત્રિવેદી

a-4, b-1, c-2, d-3
a-2, b-3, c-1, d-4
a-4, b-3, c-1, d-2
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

ઝવેરચંદ મેઘાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP