ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ચોપાઈ ઝૂલણા હરિગીત સવૈયા ચોપાઈ ઝૂલણા હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? કલાપી અવિનાશ વ્યાસ મીરાંબાઈ પાનબાઈ કલાપી અવિનાશ વ્યાસ મીરાંબાઈ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. નેપાળની પૌરાણિક રાજધાની ઓશોની આત્મકથા જૈન હસ્તપ્રત આપેલ પૈકી કોઇ નહીં નેપાળની પૌરાણિક રાજધાની ઓશોની આત્મકથા જૈન હસ્તપ્રત આપેલ પૈકી કોઇ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? સુંદરમ્ ન્હાનાલાલ કલાપી નર્મદ સુંદરમ્ ન્હાનાલાલ કલાપી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP