ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? રેમશ ઓઝા એક પણ નહીં પંડિત સુખલાલજી સીતરામ મહારાજ રેમશ ઓઝા એક પણ નહીં પંડિત સુખલાલજી સીતરામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? છપ્પા ચાબખા આખ્યાન ભજન છપ્પા ચાબખા આખ્યાન ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. કર્મધારય દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્b. જન્મભૂમિc. ગુજરાતમિત્રd. જય હિન્દi. નરોત્તમ શાહii. શામળદાસ ગાંધીiii. અમૃતલાલ શેઠiv. દીનશા તાલિયારખાન a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-iv, b-iii, c-ii, d-i a-ii, b-iii, c-iv, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-iv, b-iii, c-ii, d-i a-ii, b-iii, c-iv, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? પીતાંબર પટેલ દિલીપ રાણપુરા ઈશ્વર પેટલીકર મહેન્દ્ર મેઘાણી પીતાંબર પટેલ દિલીપ રાણપુરા ઈશ્વર પેટલીકર મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP