ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

રાજેન્દ્ર શુક્લ
ત્રિકમલાલ પંચાલ
પન્નાલાલ પટેલ
ત્રિભોલનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

રમેશ પારેખ
નટવરલાલ પંડ્યા
કવિ ન્હાનાલાલ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

અસહકાર આંદોલન
'હિંદ છોડો' લડત
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
ભારતનો પ્રારંભિક ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP