ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? વજુ કોટક કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ વજુ કોટક કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? પંડિત સુખલાલજી કાકા કાલેલકર રાજેશ વ્યાસ નગીનદાસ પારેખ પંડિત સુખલાલજી કાકા કાલેલકર રાજેશ વ્યાસ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ સુંદરમ્ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નવલકથા આત્મકથા નિબંધ નવલિકા નવલકથા આત્મકથા નિબંધ નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? વજુ કોટક રણછોડભાઈ દવે જયંત કોઠારી નરહરિ પરીખ વજુ કોટક રણછોડભાઈ દવે જયંત કોઠારી નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP