ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
અંબાલાલ દેસાઈ
કેશવ હર્ષદ ધ્રુવ
વજુ કોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ
સુરેશ દલાલ
કવિ રમેશ ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP