ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નર્મદશંકર કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા નર્મદશંકર કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૪ ૨ ૧ ૩ ૪ ૨ ૧ ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે સુકન્યા ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી કાન્તિ ભટ્ટ ગુણવંત શાહ ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાંત બક્ષી કાન્તિ ભટ્ટ ગુણવંત શાહ ચંદ્રકાન્ત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઈ અમીન ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP