ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નર્મદશંકર નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નર્મદશંકર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ? રજની વ્યાસ હરીશ નાયક ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ રજની વ્યાસ હરીશ નાયક ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના પરથી ગુજરાતી ફિલ્મ 'રેવા' બની તે કઈ નવલકથા ? ભવની વાટે તત્વમસિ આરણ્યક કામિની ભવની વાટે તત્વમસિ આરણ્યક કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. આનંદી સોનલ મોંઘી (શોભના) રમા (રાજબા) આનંદી સોનલ મોંઘી (શોભના) રમા (રાજબા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-2 ભાગ-3 ભાગ-4 ભાગ-1 ભાગ-2 ભાગ-3 ભાગ-4 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પદ પ્રભાતિયું લોકગીત ભડલીગીત પદ પ્રભાતિયું લોકગીત ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP