ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

કરસનદાસ મૂળજી
દુર્ગારામ મહેતા
નર્મદશંકર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ
આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
અલ્લાબેલી - ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળ સાહિત્ય
ન્હાનાલાલ - ડોલન શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP