ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
નર્મદશંકર
નવલરામ પંડ્યા
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ
મહાકવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

હું પણછ ખેંચીશ નહીં
બ્રહ્માસ્ત્ર
સમયનો સાતમો ભાગ
શ્રૃણવંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

જૈન હસ્તપ્રત
નેપાળની પૌરાણિક રાજધાની
આપેલ પૈકી કોઇ નહીં
ઓશોની આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

દાસપણું ક્યાં સુધી
ડગલું ભર્યું કે ન હઠવું
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?
સહુ ચાલો જીતવા જંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP