ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નર્મદશંકર દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? અડખે ફડખે પગલીનો પાડનાર લખચોરાસી પદ્મિની અડખે ફડખે પગલીનો પાડનાર લખચોરાસી પદ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? સંગીત ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ચાબખા કાફી ઝૂલણા પ્રભાતિયાં ચાબખા કાફી ઝૂલણા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? મીરાંબાઈ ભોજા ભગત ગંગાસતી નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત ગંગાસતી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? આગમન સતત પગરવ વળાંક આગમન સતત પગરવ વળાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP