ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ? અંબુભાઈ પુરાણી કીકુભાઈ નાયક છોટુભાઈ પુરાણી મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી કીકુભાઈ નાયક છોટુભાઈ પુરાણી મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના દક્ષિણ અને મધ્યભાગમાં કેવી જમીન જોવા મળે છે ? ગોરાડુ અને કાળી જમીન બેસર અને ભાઠાની જમીન રેતાળ જમીન ક્ષારીય જમીન ગોરાડુ અને કાળી જમીન બેસર અને ભાઠાની જમીન રેતાળ જમીન ક્ષારીય જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? જે.જે.ન્યુબૌર એસ.કે.મલીક વસંત શિંદે કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર એસ.કે.મલીક વસંત શિંદે કે.એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ નરહરી પરીખ મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ નરહરી પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ચામુંડરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ચામુંડરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP