ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ? મોતીભાઈ અમીન કીકુભાઈ નાયક અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી મોતીભાઈ અમીન કીકુભાઈ નાયક અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેની કઈ ખાણમાંથી મળે છે ? બરડો ડુંગર બાવાઘોર આંબાડુંગર શિવરાજપુર બરડો ડુંગર બાવાઘોર આંબાડુંગર શિવરાજપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ વીર ધવલ ભીમદેવ પહેલો પિસલદેવ કુમારપાળ વીર ધવલ ભીમદેવ પહેલો પિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? નાઈકા દેવી મીનળ દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી નાઈકા દેવી મીનળ દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? આનંદનિકેતન લોકસારથી લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકસારથી લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 3, 1, 2 2, 1, 4 1, 2, 3, 4 4, 3, 2 3, 1, 2 2, 1, 4 1, 2, 3, 4 4, 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP