ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ? રાવજી પટેલ પંડિત સુખલાલજી નરસિંહરાવ દિવેટીયા જયંતી દલાલ રાવજી પટેલ પંડિત સુખલાલજી નરસિંહરાવ દિવેટીયા જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? વલસાડ નવસારી સુરત મુંબઈ વલસાડ નવસારી સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? મીરાબાઈ પાનબાઈ દયારામ ગંગાસતી મીરાબાઈ પાનબાઈ દયારામ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ન હઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા સિંધુડો યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP