ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ? નરસિંહરાવ દિવેટીયા પંડિત સુખલાલજી રાવજી પટેલ જયંતી દલાલ નરસિંહરાવ દિવેટીયા પંડિત સુખલાલજી રાવજી પટેલ જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે જન્મ પ્રસંગે દિક્ષા પ્રસંગે લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે જન્મ પ્રસંગે દિક્ષા પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? એકાંકી પદ નિબંધ સોનેટ એકાંકી પદ નિબંધ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? નવલકથા ખંડકાવ્ય મહાકાવ્ય ગરબી નવલકથા ખંડકાવ્ય મહાકાવ્ય ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરાનો કયો સાહિત્યપ્રકાર જાણીતો છે ? કાફી ગરબી ચાબખી ખંડકાવ્ય કાફી ગરબી ચાબખી ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. પીયૂષ-ઝરણા નળની વેદના અંતર-આત્મા સંભાવનાનો સૂરજ પીયૂષ-ઝરણા નળની વેદના અંતર-આત્મા સંભાવનાનો સૂરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP