ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

રાવજી પટેલ
પંડિત સુખલાલજી
નરસિંહરાવ દિવેટીયા
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?
દાસપણું ક્યાં સુધી
સહુ ચાલો જીતવા જંગ
ડગલું ભર્યું કે ન હઠવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

યુગવંદના
સોરઠ સંતવાણી
માણસાઈના દીવા
સિંધુડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બ.ક.ઠાકોર - સેહની
ઉમાશંકર જોશી - વાસુકિ
ચીનુભાઈ મોદી - દ્વિરેફ
મણિશંકર ભટ્ટ - કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP