ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
પંડિત સુખલાલજી
રાવજી પટેલ
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

લગ્ન પ્રસંગે
મરણ પ્રસંગે
જન્મ પ્રસંગે
દિક્ષા પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ?

નવલકથા
ખંડકાવ્ય
મહાકાવ્ય
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

પીયૂષ-ઝરણા
નળની વેદના
અંતર-આત્મા
સંભાવનાનો સૂરજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP