ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ? રાવજી પટેલ નરસિંહરાવ દિવેટીયા પંડિત સુખલાલજી જયંતી દલાલ રાવજી પટેલ નરસિંહરાવ દિવેટીયા પંડિત સુખલાલજી જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'મુંબઈ સમાચાર' ના સ્થાપક 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'મુંબઈ સમાચાર' ના સ્થાપક 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? એક પણ નહીં મનહર અનુષ્ટુપ શિખરણી એક પણ નહીં મનહર અનુષ્ટુપ શિખરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? રા.વિ.પાઠક પેટલીકર પન્નાલાલ પટેલ ધૂમકેતુ રા.વિ.પાઠક પેટલીકર પન્નાલાલ પટેલ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP