ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

કનૈયાલાલ મુનશી
સુરેશ જોષી
ઉમાશંકર જોષી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગઝલકાર છે ?

મનોજ ખંડેરિયા
મનુભાઈ પંચોલી
કુન્દનિકા કાપડિયા
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
જય વસાવડા
કુમારપાળ દેસાઈ
વિનોદિની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

અવિનાશ વ્યાસ
વલ્લભ ભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP