ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ઉમાશંકર જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ઉમાશંકર જોષી કવિ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? મનોજ ખંડેરિયા મનુભાઈ પંચોલી કુન્દનિકા કાપડિયા દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા મનુભાઈ પંચોલી કુન્દનિકા કાપડિયા દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? દયારામ ભાલણ શામળ પ્રીતમ દયારામ ભાલણ શામળ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? કુન્દનિકા કાપડિયા જય વસાવડા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા જય વસાવડા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP