ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

રઘુવીર ચૌધરી
નીતિન વડગામા
ચંદ્રકાંત બક્ષી
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

મહાદેવ દેસાઈ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
તારાબહેન મોડક
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

બંસીધર શુકલ
વિશ્વનાથ ભટ્ટ
હરિહર ભટ્ટ
નગીન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP