Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના ક્યાં ક્ષેત્રમાં થાય છે ?

સમાજ્લક્ષી મનોવિજ્ઞાન
વિકાસાત્મક મનોવિજ્ઞાન
શૈક્ષણીક મનોવિજ્ઞાન
મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નાણાપંચના અધ્યક્ષની નિયુકત કોણ કરે છે ?

વડાપ્રધાન
પાર્લામેન્ટ
રાષ્ટ્રપતિ
નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860માં આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે વધારામાં વધારે કેટલી સજાની જોગવાઈ છે ?

દેહાંત દંડ
આજીવન કેદ
આપેલ તમામ
10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP