ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

1 સપ્ટેમ્બર, 1896
31 ઓગસ્ટ, 1896
2 સપ્ટેમ્બર, 1896
30 ઓગસ્ટ, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

એની બેસન્ટ
સરદાર પટેલ
બાલ ગંગાધર તિલક
મદન મોહન માલવીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

સ્વામી રામકૃષ્ણ પરમહંસ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ?

આર સી દત્ત
સુરેન્દ્રનાથ બેનરજી
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષ ચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

ન્યાયિક કાર્યો
વેરો ઉઘરાવવો
કાયદા અને વ્યવસ્થાની જાળવણી
જેલનું સંચાલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP