ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

2 સપ્ટેમ્બર, 1896
31 ઓગસ્ટ, 1896
30 ઓગસ્ટ, 1896
1 સપ્ટેમ્બર, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

મદનલાલ ધિંગરા
ખુદીરામ બોઝ
સુખદેવ
બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ?

કિનલોક ફાર્બસ
જેમ્સ ઓગસ્ટસ હિકી
સર એલેક્ઝાન્ડર
મેક્સમૂલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

હુમાયુનામા - હુમાયુ
કથાસરિતસાગર - સોમદેવ
મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત
કુમારસંભવ - કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
જવાહરલાલ નેહરુ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
મોતીલાલ ઘોષ
બંકિમચંદ્ર ચેટર્જી
ચાર્શમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP