ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

30 ઓગસ્ટ, 1896
2 સપ્ટેમ્બર, 1896
1 સપ્ટેમ્બર, 1896
31 ઓગસ્ટ, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ?

સવિનય કાનૂન ભંગ આંદોલન
અસહકારનું આંદોલન
ખિલાફત આંદોલન
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ મિન્ટો દ્વિતીય
લોર્ડ એલિગ્ન
લોર્ડ હાર્ડિગ
લોર્ડ ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

એચ.ડી. સાંકલીયા
દયારામ સહાની
રાખલદાસ બેનર્જી
પંડિત માધો સરૂપ વત્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?

ત્રિપિટક
સારિપુત્ર પ્રકરણ
ભગવદ્ ગીતા
કલ્પસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP