ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી જયપતાકા સ્વામી આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી જયપતાકા સ્વામી આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - V એક્ટ - III એક્ટ - VI એક્ટ - VIII એક્ટ - V એક્ટ - III એક્ટ - VI એક્ટ - VIII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? અમૃતસરમાં જાલંધરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં અમૃતસરમાં જાલંધરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ ઓકલૈડ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ ઓકલૈડ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? વલંદાઓ ફિરંગીઓ પારસી ફ્રેન્ચ વલંદાઓ ફિરંગીઓ પારસી ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP