ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? શ્રી જયપતાકા સ્વામી આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી જયપતાકા સ્વામી આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? વિલિયમ બેન્ટિક કોર્નવોલિસ ડેલહાઉસી રિપન વિલિયમ બેન્ટિક કોર્નવોલિસ ડેલહાઉસી રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? અજંતાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ઈલોરાની ગુફાઓ અજંતાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ઈલોરાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? જનરલ ડાયર કેનીંગ ડેલહાઉસી બેન્ટિક જનરલ ડાયર કેનીંગ ડેલહાઉસી બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? મુગ્ગાલીપટ્ટ તીસા અન્થપીંડદા આનંદ ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા અન્થપીંડદા આનંદ ઉપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP