GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે.
ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે.
સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ.
વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ?

લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને
સૂક્ષ્મ ઉદ્યોગો
લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો
મોટા કદના ઉદ્યોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વસ્તુ અને સેવા કર (GST) સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

'માલ' માં દાવા યોગ્ય હક્ક (Actionable claims) નો પણ સમાવેશ થાય છે.(પરિશિષ્ટ III અને કલમ 7 ના કેટલાક અપવાદોને આધિન).
'માલ' માં રોકડ અને જામીનગીરીઓ સિવાયની દરેક જંગમ મિલકતનો સમાવેશ થાય છે.
‘માલ’ માં ઉભી ફસલ, ઘાસ તથા જમીન સાથે સંકળાયેલી એવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે પુરવઠો આપતા પહેલા કે પુરવઠો આપવાના કરાર હેઠળ કાપવામાં આવશે.
'માલ' માં રોકડ અને જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ?

વિદેશના શેર બજારોમાંથી
આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી
વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને
વિદેશી સરકારો પાસેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ટેલી-ERP 9.00 માં ખરીદી રજિસ્ટર જોવા માટે કયું પગલું અનુસરવામાં આવે છે ?

Gateway of Tally → Account Books → Sales Register
Gateway of Tally → Display → Sales Register
Gateway of Tally → Registers → Purchase Register
Gateway of Tally → Display → Account Books → Purchase Register

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે.
નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે.
નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP