ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા તખ્તસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ? મગનલાલ ચતુરભાઈ પટેલ બેચરદાસ પંડિત શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી મગનલાલ ચતુરભાઈ પટેલ બેચરદાસ પંડિત શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોચી ભરતને આરી ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભરત કયા વિસ્તારની વિશેષતા છે ? કચ્છ મોરબી રાજકોટ ભાવનગર કચ્છ મોરબી રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી મોહોબતખાન શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી મોહોબતખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ? કૃષ્ણકુમારસિંહજી વીરાવાલા ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી વીરાવાલા ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નાટ્ય સંપદા - જસવંત ઠાકર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નાટ્ય સંપદા - જસવંત ઠાકર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP