ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા શામળસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? ઉતરાણ-અંકલેશ્વર મહેસાણા-વિજાપુર અમદાવાદ-મણીનગર અમદાવાદ-વડોદરા ઉતરાણ-અંકલેશ્વર મહેસાણા-વિજાપુર અમદાવાદ-મણીનગર અમદાવાદ-વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ? મેડમ કામા શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ મેડમ કામા શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. એક પણ નહીં મર્દાન સારંગદેવ બૈજુ એક પણ નહીં મર્દાન સારંગદેવ બૈજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો ઉદયાદિત્ય કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો ઉદયાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP