GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

વિદેશી ક્ષેત્રની બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક અને બેંક ઓક બરોડા એ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો છે.
HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ અને AXIS બેન્ક લિમિટેડ એ ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકો છે.
ખાનગી ક્ષેત્રની બેંકો સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?
i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્ન
ii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્ન
iii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્ન
સાચો જવાબ પસંદ કરો:

માત્ર i
i, ii અને iii
માત્ર i અને ii
માત્ર i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ?

ભારતીય રિઝર્વ બેંક
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)
નાણા મંત્રાલય
નાણાકીય સેવાઓ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા પ્રકારની કંપનીએ પોતાના હિસાબો એક્સ.બી.આર.એલ. (XBRL)ના માળખા પ્રમાણે દાખલ કરવા પડે છે ?
I. ભારતમાં નોંધાયેલ કંપનીની ગૌણ કંપનીઓ
II. જે કંપનીઓએ પોતાના નાણાકીય પત્રકો કંપનીના (ભારતીય હિસાબી ધોરણો) નિયમો, 2015 અનુસાર તૈયાર કરવા જરૂરી છે.
III. ખાનગી કંપનીઓ કે જેનું ટર્નઓવર રૂ. 99 કરોડ હોય
IV. જાહેર કંપનીઓ કે જેની ભરપાઈ મૂડી રૂ. 3 કરોડ હોય
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

II અને IV
I, II અને III
I અને II
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો સ્વતંત્ર ઓડીટનો ફાયદો નથી ?

એકમની ભાવિ સધ્ધરતા માટેની બાંહેધરી
કર્મચારીઓ પર નૈતિક તપાસ
કરનું સમાધાન
હિસ્સેદારોના હિતોનું રક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે.
સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે.
બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે.
આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP