ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે
મન નો ડગે - ગંગાસતી
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અમે બધા - જ્યોતીન્દ્ર દવે
બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
કોકિલા - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP