ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? મનમાં ભૂત ધૂમ્રસેર સૂર્યા કાચની દિવાલ મનમાં ભૂત ધૂમ્રસેર સૂર્યા કાચની દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત ધન્વંતરિ બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ સુશ્રુત ધન્વંતરિ બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. એકાંકી નવલિકા નવલકથા નાટક એકાંકી નવલિકા નવલકથા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ પી ખરસાણી બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ પી ખરસાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP