ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ?

સુરેશ જોષી
રાજેન્દ્ર શાહ
ધ્રુવ ભટ્ટ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

કનૈયાલાલ મુનશી
મનસુખરામ ત્રિપાઠી
દલસુખભાઈ માલવણિયા
પ્રફુલ્લ નંદશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP