ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મન વડવાનલ, ગૃહબંધન કોના યશસ્વી સર્જનો છે ? મૃગેશ શાહ નરેન બારડ નીતા રામૈયા ઉમા મહેશ્વરમ્ મૃગેશ શાહ નરેન બારડ નીતા રામૈયા ઉમા મહેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભગ્નપાદુકા ભસ્મકંકણ વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા ભસ્મકંકણ વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) મનુભાઈ પંચોળી 'દર્શક' જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP