ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કમળના તંતુ’ કૃતિ કોની છે ? પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? દેવળિયા ફતેહપુર ગલથરા રણાસણ દેવળિયા ફતેહપુર ગલથરા રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો. મુકેશ જોષી આનંદશંકર ધ્રુવ મુકુન્દરાય આચાર્ય દિલીપ રાણપુરા મુકેશ જોષી આનંદશંકર ધ્રુવ મુકુન્દરાય આચાર્ય દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. ચાંપાનેર વડનગર જુનાગઢ ડભોઇ ચાંપાનેર વડનગર જુનાગઢ ડભોઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? સુંદરમ્ ઉશનસ્ બેફામ દ્વિરેફ સુંદરમ્ ઉશનસ્ બેફામ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP