ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

કલા ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

મહાદેવભાઈ દેસાઈ
રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોશી
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
લલિત નિબંધકાર
સવાયા સર્જક
મરાઠી સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP