ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? છિન્નપત્ર દરિયાલાલ આંધળી ગલી ધીમું અને વિભા છિન્નપત્ર દરિયાલાલ આંધળી ગલી ધીમું અને વિભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામલક્ષ્મી ઝંઝાવાત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામલક્ષ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? હરીન્દ્ર દવે કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. આયુર્વેદિક પ્રચાર દવા મોબાઈલ ડિસ્પેન્સરી બોંબની બનાવટ આયુર્વેદિક પ્રચાર દવા મોબાઈલ ડિસ્પેન્સરી બોંબની બનાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP