ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? આંધળી ગલી છિન્નપત્ર દરિયાલાલ ધીમું અને વિભા આંધળી ગલી છિન્નપત્ર દરિયાલાલ ધીમું અને વિભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? નગીનદાસ પારેખ રમણલાલ શાહ જયંતિ દલાલ મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ રમણલાલ શાહ જયંતિ દલાલ મણીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હયાતી’ ગઝલ સંગ્રહ કોનો છે ? હરિન્દ્ર દવે આસિમ રાંદેરી જ્યોતીન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી હરિન્દ્ર દવે આસિમ રાંદેરી જ્યોતીન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. વાવોલ પંચાશિયા ચોટિયા ઉમરેઠ વાવોલ પંચાશિયા ચોટિયા ઉમરેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? દયારામ મીરાબાઈ પાનબાઈ ગંગાસતી દયારામ મીરાબાઈ પાનબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP