ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી અવયવીભાવ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી અવયવીભાવ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. આપેલ બંને પૂર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં અમૃતા આપેલ બંને પૂર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? આદિલ મન્સુરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. સુરત ઈડર મોરબી ધ્રાંગધ્રા સુરત ઈડર મોરબી ધ્રાંગધ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ કસુંબલ ગુજરાતી' કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? જોરાવરસિંહ જાદવ ધીરુભાઈ પરીખ પ્રશાંત દવે ઉશનસ્ જોરાવરસિંહ જાદવ ધીરુભાઈ પરીખ પ્રશાંત દવે ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP