ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? અરવિંદ પંડ્યા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા અરવિંદ પંડ્યા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ? ધીરુબહેન પટેલ કાન્તિ ભટ્ટ ચુનીલાલ મડિયા મણિલાલ દેસાઈ ધીરુબહેન પટેલ કાન્તિ ભટ્ટ ચુનીલાલ મડિયા મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મોં આગળ શું રાખી અભિનેતા ગણેશનું પાત્ર ભજવે છે ? સુપડું પદડો વીંઝણો થાળી સુપડું પદડો વીંઝણો થાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નવલરામ પંડ્યા નર્મદશંકર કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા નર્મદશંકર કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? નિશિથ ગંગોત્રી ગોરજ પ્રાચીના નિશિથ ગંગોત્રી ગોરજ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP