ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? ડૉ. આઈ.કે. વીજળીવાળા રઈશ મણિયાર પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા રઈશ મણિયાર પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક 'દર્શક'ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? સરસ્વતી રાઈટ શારદા નાઈટ સરસ્વતી રાઈટ શારદા નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? કલાપી રાજેન્દ્ર શાહ નર્મદ દલપતરામ કલાપી રાજેન્દ્ર શાહ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? હનુમાન શ્રીરામ શ્રીકૃષ્ણ મહાદેવ હનુમાન શ્રીરામ શ્રીકૃષ્ણ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? સાક્ષર યુગ સુધારક યુગ પ્રેમાનંદ યુગ મધ્યકાળ સાક્ષર યુગ સુધારક યુગ પ્રેમાનંદ યુગ મધ્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? રઘુવીર ચૌધરી ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત શેઠ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP