ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

પ્રફુલ્લ રાવલ
રઈશ મણિયાર
અરવિંદ પંડ્યા
ડૉ. આઈ.કે. વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે. કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવરામ કાશીરામ શાસ્ત્રી
કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી
કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી
ચિનુ મોદી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ?

રતનજી ફરમજી શેઠના
ઈલા આરબ મહેતા
અમૃત કેશવ નાયક
દલસુખભાઈ માલવણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP