ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

રઈશ મણિયાર
ડૉ. આઈ.કે. વીજળીવાળા
પ્રફુલ્લ રાવલ
અરવિંદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ બંને
પૂર્વરાગ
આપેલ પૈકી એક પણ નહીં
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP