Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું.

મહાત્મા ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ
મૌલાના આઝાદ
ડો.ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ 2019-20નું અંદાજપત્ર કોણે રજુ કર્યું ?

વિજયભાઈ રૂપાણી
નિતિનભાઈ પટેલ
આપેલ પૈકી એક પણ નહીં
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP