Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું.

સરદાર વલ્લભભાઈ પટેલ
મૌલાના આઝાદ
ડો.ભીમરાવ આંબેડકર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ?

3 લાખ
1 લાખ
2 લાખ
5 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નરસિંહ મહેતા કોના કાર્યકાળ દરમિયાનમાં થઇ ગયા ?

મહમદ ગજની
આપેલ પૈકી એક પણ નહીં
સિદ્ધરાજ જયસિંહ
મહમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
આત્મહત્યાનો પ્રયાસ પછી બચી ગયેલી વ્યક્તિને કેટલા વર્ષની જેલની સજા થાય છે ?

5 વર્ષ સુધી
3 વર્ષ સુધી
આજીવન
1 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP