Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું.

સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી
ડો.ભીમરાવ આંબેડકર
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
યોજના આયોગનું સ્થાન 'નીતિ આયોગ' એ ક્યારે લિધુ ?

1 જાન્યુઆરી, 1953
1 જાન્યુઆરી, 1988
1 જાન્યુઆરી, 2012
1 જાન્યુઆરી, 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના C & AG કોના આવક અને ખર્ચનું ઓડિટ કરતું નથી ?

કેન્દ્ર સરકાર
સરકારી કંપનીઓ
મ્યુનિસિપલ ઉપક્રમો
રાજય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP