મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. મધુ રાય યંગ ઈન્ડિયા હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન મધુ રાય યંગ ઈન્ડિયા હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ઔરંગાબાદ ચંપારણ ભાગલપુર દરભંગા ઔરંગાબાદ ચંપારણ ભાગલપુર દરભંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? અંબભાઈ પુરાણી ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ અંબભાઈ પુરાણી ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? દાંડી યાત્રા હિન્દ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન દાંડી યાત્રા હિન્દ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP