મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? મોરારજી ગોકુળદાસે સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ મોરારજી ગોકુળદાસે સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ? ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કોચરબ આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કોચરબ આશ્રમ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1893 1897 1894 1895 1893 1897 1894 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP