ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

18 એપ્રિલ, 1915
12 ફેબ્રુઆરી, 1915
25 મે, 1915
9 જાન્યુઆરી, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?

વૌઠાનો મેળો
ભવનાથનો મેળો
તરણેતરનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?

મિર્ઝા અઝીઝ કોકા
મુઝફરશાહ
નિઝામુદ્દીન બક્ષી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
વિસલદેવ વાઘેલા
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP