ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા’દેઘણ રા'નવઘણ રા'માંડલિક રા'કવાત રા’દેઘણ રા'નવઘણ રા'માંડલિક રા'કવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ચુંવાળ ખાખરિયાં ટપ્પા ગઢવાડા ગોઢા ચુંવાળ ખાખરિયાં ટપ્પા ગઢવાડા ગોઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? વૌઠાનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો વૌઠાનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ નિઝામુદ્દીન બક્ષી આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ નિઝામુદ્દીન બક્ષી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP