ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

નરેન્દ્ર મોદી
હર્ષ બ્રહ્મભટ્ટ
વિનોદ જોશી
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જે.બી. કૃપલાણી
એચ.સી. મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

મહાગુજરાત ચળવળ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP