ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ
વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

મન મોર બની થનગાટ કરે...
સૂપડું સવા લાખનું...
આસો માસો શરદ પૂનમની રાત જો...
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP