ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

સિતાંશુ યશચંદ્ર મહેતા
ભગવતીકુમાર શર્મા
ચિનુ મોદી
મધુસૂદન કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
નવલરામ ત્રિવેદી
વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

કવિ ન્હાનાલાલ
હરિકૃષ્ણ પાઠક
ઝીણાભાઈ દેસાઈ
કિસનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

કિશોરલાલ મશરૂવાળા
વિનોબા ભાવે
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

જયંત પાઠક
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP