ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? દલપતરામ નર્મદ પ્રેમાનંદ નાકર દલપતરામ નર્મદ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ? સિતાંશુ યશચંદ્ર મહેતા ભગવતીકુમાર શર્મા ચિનુ મોદી મધુસૂદન કોઠારી સિતાંશુ યશચંદ્ર મહેતા ભગવતીકુમાર શર્મા ચિનુ મોદી મધુસૂદન કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? કવિ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા કવિ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? કિશોરલાલ મશરૂવાળા વિનોબા ભાવે ગાંધીજી ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા વિનોબા ભાવે ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ? જયંત પાઠક ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP