ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

ચંદ્રગુપ્ત
ઘનશ્યામ
ફ્રેન્ક વ્હાઈટ
હરિહર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP