ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ?

લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

પ્રિયકાન્ત મણિયારની
સુન્દરમ્ ની
હરીન્દ્ર દવેની
સ્નેહરશ્મિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP