ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? દયારામ પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત દયારામ પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બૌદ્ધ સાહિત્ય ___ ભાષામાં રચાયું છે. પાલી સંસ્કૃત માગધી પ્રાકૃત પાલી સંસ્કૃત માગધી પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. પન્નાલાલ પટેલ મકરંદ દવે નગીનદાસ પારેખ જીવરામ જોષી પન્નાલાલ પટેલ મકરંદ દવે નગીનદાસ પારેખ જીવરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે ? આપણો ધર્મ વીરમતી સાપના ભારા જીગરનો યાર આપણો ધર્મ વીરમતી સાપના ભારા જીગરનો યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત વિદ્યોતેજક મંડળ ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત વિદ્યોતેજક મંડળ ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP