ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? ધીરો ભગત પ્રીતમ દયારામ નરસિંહ મહેતા ધીરો ભગત પ્રીતમ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? સુધા મૂર્તિ મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. મહાવીરનગર ફતેહપુરા મહેતાપુરા રાયગઢ મહાવીરનગર ફતેહપુરા મહેતાપુરા રાયગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? પન્ના નાયક મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP