ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? પ્રીતમ દયારામ ધીરો ભગત નરસિંહ મહેતા પ્રીતમ દયારામ ધીરો ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નવલરામ દલપતરામ નર્મદ રણછોડભાઈ દવે નવલરામ દલપતરામ નર્મદ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? સાક્ષર યુગ પ્રેમાનંદ યુગ સુધારક યુગ મધ્યકાળ સાક્ષર યુગ પ્રેમાનંદ યુગ સુધારક યુગ મધ્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રકાંત બક્ષી આનંદશંકર ધ્રુવ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રકાંત બક્ષી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. હરીન્દ્ર દવે સુંદરમ્ ઉમાશંકર જોશી દર્શક હરીન્દ્ર દવે સુંદરમ્ ઉમાશંકર જોશી દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ક.મા.મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ક.મા.મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP