ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? પ્રીતમ દયારામ ધીરો ભગત નરસિંહ મહેતા પ્રીતમ દયારામ ધીરો ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી રમેશ પારેખ નારાયણ સૂર્વે ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી રમેશ પારેખ નારાયણ સૂર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોળાનાથ સારાભાઈ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? આંગળિયાત દરિયા પ્રણયદીપ સરસ્વતી ચંદ્ર આંગળિયાત દરિયા પ્રણયદીપ સરસ્વતી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? દ્વૈતાદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. પિંગળ પ્રવેશ મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP