ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? ધીરો ભગત દયારામ નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત દયારામ નરસિંહ મહેતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. નર્મદ આખો દલપતરામ શામળ નર્મદ આખો દલપતરામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ અમદાવાદ સુરત આણંદ ભરૂચ અમદાવાદ સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? હીરબાઈ ચંપાબાઈ ચંદા ગૌરીબાઈ હીરબાઈ ચંપાબાઈ ચંદા ગૌરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP