ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

ધીરુબહેન પટેલ
કાન્તિ ભટ્ટ
મણિલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP