ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

ઘનશ્યામ
ફ્રેન્ક વ્હાઈટ
ચંદ્રગુપ્ત
હરિહર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

હરિગાન
પ્રભાતિયા
રામગ્રી
ભક્તિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

નિરંજન ભગત
હરીન્દ્ર દવે
સુરેશ દલાલ
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP