ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત ભોજો ભગત પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? જય વસાવડા અંકિત ત્રિવેદી સૌરભ શાહ ગુણવંત શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી સૌરભ શાહ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? હરિગાન પ્રભાતિયા રામગ્રી ભક્તિગીત હરિગાન પ્રભાતિયા રામગ્રી ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમણલાલ સોની નિરંજન ભગત હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP