ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? વિવેચનાત્મક વર્ણનાત્મક ચરિત્રાત્મક એક પણ નહીં વિવેચનાત્મક વર્ણનાત્મક ચરિત્રાત્મક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા નવલિકા નિબંધ નાટક નવલકથા નવલિકા નિબંધ નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? દ્વિરેફની વાર્તા - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો તણખામંડળ - ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો તણખામંડળ - ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. તેજરેખા ઈંધણ ગોરસ અનિમેષ તેજરેખા ઈંધણ ગોરસ અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? ઊંઢાઈ ધોળા સાદરા ચિત્તળ ઊંઢાઈ ધોળા સાદરા ચિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? ડાકોર બેચરાજી પાવાગઢ ચાંપાનેર ડાકોર બેચરાજી પાવાગઢ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP