ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

ભવાની રૂપરેખા
મનની વ્યથા
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
સમરસ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

યમક
શબ્દાનુપ્રાસ
શ્લેષ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
આવ, ભાણા આવ ! - હાસ્યકથા
વલયની અવકાશી સફર - આત્મકથા
બાનો વાડો - નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP