ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

દ્વિરેફની વાર્તા - ભાગ - 1
મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
હીરાકણી અને બીજી વાતો
તણખામંડળ - ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

ડાકોર
બેચરાજી
પાવાગઢ
ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP