ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
ગાંધીજી
રવિશંકર મહારાજ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

રજની લીલાશંકર દવે
ભાવિક જેઠાલાલ દવે
પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે
ભરત અશોકભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નગીનદાસ પારેખ - રમણિયતા
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
મહાદેવ દેસાઈ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP