ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

ડૉ. આઈ.કે. વીજળીવાળા
રઈશ મણિયાર
પ્રફુલ્લ રાવલ
અરવિંદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

'હિંદ છોડો' લડત
અસહકાર આંદોલન
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
ભારતનો પ્રારંભિક ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

પ્રાગજી ડોસા
બાપુલાલ નાયક
રણછોડભાઈ ઉદયરામ દવે
સી.સી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP