ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગઝલકાર છે ?

મનોજ ખંડેરિયા
દિલીપ રાણપુરા
કુન્દનિકા કાપડિયા
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

એક પણ નહીં
મૂર્તિદેવી પુરસ્કાર-1955
સરસ્વતી સન્માન-1997
દિલ્હી સાહિત્ય અકાદમી-1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

દિક્ષા પ્રસંગે
જન્મ પ્રસંગે
મરણ પ્રસંગે
લગ્ન પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP