ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગઝલકાર છે ?

મનોજ ખંડેરિયા
દિલીપ રાણપુરા
કુન્દનિકા કાપડિયા
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?

મૌન - હરીન્દ્ર દવે
ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ
મુખવટો - બાલમુકુંદ દવે
છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

દિનકરરાય વૈદ્ય
મધુરાય
વેણીભાઈ પુરોહિત
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

દિલીપ રાણપુરા
મુકેશ જોષી
મુકુન્દરાય આચાર્ય
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીગર અને અમી ___ સાહિત્યકારની રચના છે.

ચુનીલાલ શાહ
ચુનીલાલ મડિયા
ચં. ચી. મહેતા
ચુનીલાલ મહેતા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP