ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? કુન્દનિકા કાપડિયા મનોજ ખંડેરિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા કુન્દનિકા કાપડિયા મનોજ ખંડેરિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? પદ છપ્પા હાઈકુ ઊર્મિગીત પદ છપ્પા હાઈકુ ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી પ્રજારામ રાવલ હરિશ્ચંદ્ર ભટ્ટ ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી પ્રજારામ રાવલ હરિશ્ચંદ્ર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નરસિંહ મહેતા અખો નારદ મીરાબાઈ નરસિંહ મહેતા અખો નારદ મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP