ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? મનોજ ખંડેરિયા દિલીપ રાણપુરા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી મનોજ ખંડેરિયા દિલીપ રાણપુરા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ નૃસિંહાવતાર જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ નૃસિંહાવતાર જનાવરની જાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? ગિજુભાઈ બધેકા જીમ કાર્બોટ મોગલી રુડયાર્ડ કિપ્લિંગ ગિજુભાઈ બધેકા જીમ કાર્બોટ મોગલી રુડયાર્ડ કિપ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. નડિયાદ વડનગર અમદાવાદ સુરત નડિયાદ વડનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP