ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ? રજની વ્યાસ ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ હરીશ નાયક રજની વ્યાસ ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ હરીશ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી આપેલ પૈકી એક પણ નહીં પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ? ઝીણાભાઈ દેસાઈ નટવરલાલ પંડ્યા ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ નટવરલાલ પંડ્યા ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? કર્ણપુર વેગણપુર ગંગાપુર આશાભીલપુર કર્ણપુર વેગણપુર ગંગાપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP