ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

બંસીધર શુક્લ
હરીશ નાયક
ચંદ્રકાન્ત શેઠ
રજની વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

મરાઠી સર્જક
લલિત નિબંધકાર
સવાઈ ગુજરાતી
સવાયા સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે.
1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે.
2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે.
3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે.
4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

ફક્ત 1,2
ફક્ત 1,3
ફક્ત 1,2,4
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP