ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

રજની વ્યાસ
ચંદ્રકાન્ત શેઠ
બંસીધર શુક્લ
હરીશ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા
ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ?

ઝીણાભાઈ દેસાઈ
નટવરલાલ પંડ્યા
ચંદ્રકાન્ત પંડયા
નટવરલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

ભીમપલાસી, ભૈરવી
દિપક, મલ્હાર
સારંગ, કલ્યાણ
માલકૌંસ, ભૈરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP