ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

ચંદ્રકાન્ત શેઠ
રજની વ્યાસ
બંસીધર શુક્લ
હરીશ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

ગની દહીંવાલા
કલાપી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

દિલીપ રાણપુરા
મુકુન્દરાય આચાર્ય
આનંદશંકર ધ્રુવ
મુકેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ત્રિભુવનદાસ લુહાર
ચુનિલાલ મડિયા
હિમાંશી શેલત
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP